શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ, શસ્ત્ર પૂજા મહોત્સવ 2024

આગામી તા.૧૨ ઓકટોબર ૨૦૨૪ ના રોજ દર વર્ષ ની જેમ આ વર્ષે પણ શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ દ્વારા રાજકોટ તથા ભુજ માં રઘુવંશી સમાજ ના લોકો માટે જાહેર શસ્ત્ર પૂજન ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવેલ છે.

આ વર્ષે રાજકોટ શહેર માં રઘુવંશી સમાજ ના ૧૧૦૦ રઘુવંશી યુવાનો શસ્ત્ર પૂજા મહોત્સવ માં જોડાશે. આપ સૌ જાણો જ છો કે શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ નું આ ચૌથું શસ્ત્ર પૂજન ના જાહેર કાર્યક્રમ નું આયોજન છે. ગયા વર્ષે આ આયોજન માં રાજ્ય ના ભૂતપૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પણ પધાર્યા હતા અને સંગઠન ના યુવાનો નું સમાજ અને ધર્મ પ્રત્યે ની લાગણી જોઈ ને પ્રસંશા પણ કરી હતી.

આ વર્ષે જો કોઈ રઘુવંશી યુવાન આ શસ્ત્ર પૂજન મહોત્સવ માં ભાગ લેવા ઈચ્છતા હોય તો નીચે આપેલ નંબર પર કોલ કરી ને વધુ વિગત મેળવી શકે છે અને જો કોઈ યુવાન એ શસ્ત્ર ની ખરીદી કરવાની હોય તો પણ આ નંબર પર રજી્ટ્રેશન કરાવી શકે છે.

મો : ૮૩૦૬૪૨૩૮૬૮ (કે.ડી રઘુવંશી , સંસ્થાપક અને ગુ.પ્રમુખ શ્રી રઘુવંશી યુવા શક્તિ સંઘ )

આ આયોજન માં જોઈ કોઈ વ્યક્તિ મોરબી , જામનગર , જેતપુર અથવા અમદાવાદ માંથી આવવા ઈચ્છ…

Read more
  • 0

Sagar Amlani – Bestselling Author, Keynote Speaker and Business Consultant

In the ever-evolving domains of personal development and business strategy, Sagar Amlani has emerged as a transformative figure. As a bestselling author, keynote speaker, and seasoned business consultant, Sagar Amlani has dedicated his career to empowering individuals and organizations to unlock their potential and navigate the complexities of modern life and work.

The Journey to Becoming a Bestselling Author

Key themes in the book include:

"The Power of AIM"

In "The Power of AIM: Achieving Fulfillment through Awareness, Investment, and Motivation," Amlani offers a powerful framework for personal and professional growth. This book is designed to help individuals cultivate awareness, make informed investments in their goals, and harness motivation to achieve lasting fulfillment.

The core components of the AIM framework are:

Awareness: Amlani encourages readers to cultivate self-awareness, helping them understand their strengths,…
Read more
  • 0

Akhil Gujarat Lohana Samaj 2024

અખિલ ગુજરાત લોહાણા સમાજ નવનિર્વાચિત અધ્યક્ષના પદગ્રહણ અવસરે રઘુવંશી સમાજનું મહાસંમેલન

સ્નેહી જ્ઞાતિબંધુ શ્રી, જય રઘુવંશ, જય રઘુવીર,

દેશ - દેશાવરમાં રઘુવંશી સમાજની સૌથી વધુ વસ્તી ધરાવતાં ગુજરાત રાજ્યની લોહાણા સમાજની સંસ્થા અખિલ ગુજરાત લોહાણા સમાજના નવા અધ્યક્ષશ્રી તરીકે જામનગરના યુવા ઉદ્યોગપતી શ્રી જીતેન્દ્ર હરિદાસ લાલ (જીતુભાઇ લાલ) ના તા. ૨૯-૦૯-૨૦૨૪ ના રોજ "જલારામ ધામ" વિરપુર ખાતે નવી જવાબદારીનો કાર્યભાર સંભાળશે.

આ અવસરને ગરિમાપૂર્ણ બનાવવા માટે સંતશિરોમણી પ.પૂ.જલારામબાપાની પાવક કર્મભૂમિ એવા વિશ્વ વિખ્યાત યાત્રાધામ વિરપુરમાં “જલારામ ધામ" ખાતે ગુજરાતભરના લોહાણા સમાજનું મહાસંમેલન આયોજીત કરવામાં આવ્યું છે.

રઘુવંશી સમાજના આ પ્રકારના આ સર્વપ્રથમ સંમેલનમાં ઉપસ્થિત રહી જ્ઞાતિ સંગઠ્ઠનના કાર્યમાં આપ સહભાગી બનો એ માટે આપને નિમંત્રીત કરતાં હર્ષની લાગણી અનુભવીએ છીએ.

દિનાંક : ૨૯-૦૯-૨૦૨૪, રવિવાર

સમય : બપોરે ૩:૩૦ કલાકે

સ્થળ : “જલારામ ધામ'', શુભ સંગમ પાર્ટી પ્લોટ, હોટલ જયશ્રી પેલેસની બાજુમાં, વિરપુર (જલારામ), તા.: જેતપુર,…

Read more
  • 0

Shri Jitubhai Somani Wakaner – Jivan Darshan

નીડર,નિષ્ઠાવાન,કર્મઠ અને હિંદુ હ્દય સમ્રાટ એવા વાંકાનેર ભાજપના જવાંમર્દ ઉમેદવાર જીતુભાઈ કાંતિલાલ સોમાણી.

દેશની આન,બાન અને શાનમાં વધારો કરવા માટે ભારતના લાડીલા સપૂત અને મા હીરાબાનો હીરો એવા નરેન્દ્રભાઈ મોદી અથાગ,અવિરત,અતૂટ,અમાપ,અવર્ણનીય પ્રયત્નો નિષ્ઠાપૂર્વક કરી રહેલ છે.ગુજરાત વિધાનસભા-2022 ની મતદાનની તારીખો નજીકમાં છે.ગુજરાતમાં 182 કમળ ખીલે તે માટે બધા જ મત વિસ્તારોમાં તનતોડ પ્રયત્નો થઈ રહેલ છે.ભાજપના રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાના મોટા ગજાના નેતાઓ પોતાની સભાઓ ગજવીને અનહદ પ્રયત્નો કરી રહેલ છે.ચાણકય નીતિથી પારંગત એવા અમીતભાઈ શાહ,વંદનીય સંત પૂજનીય યોગી આદિત્યનાથજી,આગવી દષ્ટિ ધરાવતા સી.આર.પાટીલ,નિષ્ઠાવાન મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સહિતના અસંખ્ય આગેવાનો રાજકારણની ગુજરાતની આ મહત્વની રમત સારી રીતે રમાય,જીતાય અને સફળ થવાય તે રીતે તમામ પ્રકારનાં જરૂરી પાસાં ગોઠવી રહ્યા છે.કયાંય કચાશ ના રહી જાય તે માટે ભાજપનું સમગ્ર મોવડીમંડળ સજાગ છે.

Jitubhai Somani

સદીઓથી ઘોર નિંદ્રામાં ઉંઘતા હિંદુઓને જગાડવાનું અઘરૂં તેમજ અતિ મહત્વનું મહાન કાર્ય ભાજપે કર્યું છે.રાષ્ટ્રના વિક…

Read more
  • 0

Shree Lohana Mahaparishad – Laduma Dhamecha Scholarship Registration 2022

શ્રી લોહાણા મહાપરિષદ - લાડુમા ધામેચા - યુવા અનસ્ટોપેબલ શિક્ષણ સહાય વિદ્યાર્થી નોંધણી (વર્ષ ૨૦૨૨).

શ્રી લોહાણા મહાપરિષદે યુવા અનસ્ટોપેબલ સંસ્થા સાથે સંકલન કરી લોહાણા વિધાર્થીઓ માટે લાડુમા ધામેચા - યુવા અનસ્ટોપેબલ શિષ્યવૃત્તિ શરુ કરેલ છે. જે શિષ્યવૃત્તિ યોજના અંતર્ગત આર્થિક રીતે નબળા વિજ્ઞાન પ્રવાહ કે વાણિજ્ય પ્રવાહના હોંશિયાર વિદ્યાર્થીઓને ખાનગી કોચીંગ ક્લાસ માટે આર્થિક સહાય પૂરી પાડે છે. શિષ્યવૃત્તિ માટેના પાત્રતા ના માપદંડો અને અરજી પ્રક્રિયા ની વિગતો નીચે મુજબ છે:

Yuva Unstoppable Scholarship Registration Year 2022. #YuvaUnstoppable

http://lohanamahaparishad.org/lmpldyu2022form

Read more
  • 0

Chirag Katira Director SNGT

Mr. Chirag Rajesh Katira.

Email: [email protected] / [email protected]

Director. SNGT GROUP OF COMPANIES, SNGT Company Profile

Branch List & Google Maps

Social Media Link :  Linked in. ,facebook, instagram,  twitter

Mr. Chirag Rajesh Katira is the Director of SNGT GROUP OF COMPANIES.

SNGT is one of the Leading Groups in the field of Transportation, Construction, Warehousing, Logistics, Cargo Cabs & Courier Service. Operating since 1991 in Maharashtra & Gujarat.

A core visionary, Mr. Chirag Rajesh Katira along with his brother’s has been instrumental in restructuring SNGT (SHREE NASIK GOODS TRANSPORT CO PVT LTD) and starting new ventures like 3X CARGO CAB, SNGT NEXT, NASIK KING COURIER, SNGT WAREHOUSING. He is actively involved in different business start-ups and consults young entrepreneurs in their ventures.

Since 2012, Mr. Chirag has been involved in the strategic develop…

Read more
  • 0

પર્યાવરણ સમિતિ શ્રી લોહાણા મહાપરિષદ – Know Your Waste and Recycle

આથી તમામ રઘુવંશી ભાઈ બહેનોને જણાવવામાં આવે છે કે શ્રી લોહાણા પરિષદના પ્રમુખ, મેનેજિંગ ટ્રસ્ટી તથા શ્રી સતિષ વિઠલાણીની પ્રેરણાથી પર્યાવરણ સમિતિ લોહાણા પરિષદ દ્વારા "તમારો કચરો જાણો અને રિસાયકલ કરો" અભિયાનની શરૂઆત કરવામાં આવેલ છે.આ અભિયાનમાં જોડાવા માટે આપ સર્વેને વિનંતી છે.

એ માટે દેશ વિદેશમાં વસતા રઘુવંશીઓ માટે વકૃત્વ સ્પર્ધાનો આયોજન કરવામાં આવ્યું છે,તો દરેક આ સ્પર્ધામાં ભાગ લઈને પર્યાવરણનું મહત્વ અને પર્યાવરણની રક્ષા માટે આપનો કર્તવ્ય બજાવશો.

આ અભિયાનનું સંકલન શ્રી કિરીટ ભીમાણી (અધ્યક્ષ પર્યાવરણ સમિતિ) અને શ્રી કરણ ઠકકર દ્વારા કરવામાં આવશે. તો આપ સૌ આ અભિયાનની વધારે માહિતી માટે સાંજે ૫ થી ૭ દરમિયાન સંપર્ક ૯૮૨૦૬ ૨૨૮૦૨ કરી શકશો.

સર્વે પુરસ્કાર શ્રી લોહાણા પરિષદના અમરાવતી રિજિનલ પ્રમુખ તેમજ અમરાવતી ના પ્રસિદ્ધ પ્રતિષ્ટાવાન રઘુવીર રિફ્રેશમેન્ટ ના સંચાલક શ્રી ચંદ્રકાંતભાઈ મંગલજીભાઇ પોપટ વતી આપવામાં આવશે.

કિરીટ એસ. ભીમાણી (અધ્યક્ષ પર્યાવરણ સમિતિ) સુરેશ વસાણી અધ્યક્ષ (વિદર્ભ વિભાગ) પર્યાવરણ સમિતિ માનવ એસ. બુદ્ધદેવ મંત્રી (વિદર્ભ વિભાગ) પર…
Read more
  • 0

Holi Special Thandai Recipe By Krupa Na Rasode

હોળી સ્પેશ્યલ વાનગી: "ઠંડાઈ"

સામગ્રી:

બદામ (Almonds): 25-30 No.કાજુ (Cashew): 20 No.પિસ્તા (Pistachio): 30 No.કિશમિશ (Raisins): 25 No. મગઝતરી ના બી (Melon Seeds): 3 T.spoonખસખસ (Poppy seeds): 3 T. spoonકાળા મરી (Black Pepper): 15-20 No.લવિંગ (Cloves) : 8-10 No.એલચી (Cardamom): 15 No.તજ (Cinnamon Stick): 1 inchવરિયાળી (Fennel Seeds): 3 T. spoonકેસર (Saffron) : Pinchખાંડ (Sugar): Half Cupદૂધ (Full Fat Milk): 1 ltrગુલકંદ (Pot Pourri): 3 T.spoon

રીત:

સૌ પ્રથમ કાજુ, બદામ, પિસ્તા(મીઠા વગર ના), કિશમિશ, મગઝતરી ના બી, ખસખસ, કાળા મરી, લવિંગ, એલચી, તજ, વરિયાળી ને કેસર આ બધી જ વસ્તુઓ એક મોટા વાસણ માં 6-8 કલાક માટે પાણી માં પલાળી ને મૂકી દેવા.

જો તમારી પાસે સમય ઓછો હોય તો ગરમ પાણી માં 2 કલાક માટે પલાળવા.

8 કલાક બાદ બધું બરાબર પલળી જાય એટલે મિક્સર માં પીસી ને એકદમ સરસ પેસ્ટ તૈયાર કરી લેવી. પીસતી વખતે તેમાં અડધો કપ ખાંડ પણ ઉમેરવી.

હવે આ તૈયાર …

Read more
  • 0

Raghuvanshi Cricket Tournament Divyesh Cup 2021 Junagadh

શ્રી જલારામ ગ્રુપ દ્વારા આયોજીત સ્વ દિવ્યેશ ભરત ભાઈ કારીયા ના સ્મણાથે ઓપન સૌરાષ્ટ્ર રઘુવંશી ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ દિવ્યેશ કપ નું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ગઈ કાલે મેગા ફાઇનલ માં જુનાગઢ ની લાયન્સ ઓફ સૌરાષ્ટ્ર અને રઘુવીર ઈલેવન તાલાલા વચ્ચે રમાયેલ હતો જેમાં લાયન્સ ઓફ સૌરાષ્ટ્ર એ ટોસ જીતી પ્રથમ બેટિંગ કરતા 139 રન કર્યા હતા અને જીતવા માટે 140 રન નો ટારગેટ રઘુવીર ઈલેવન તાલાલા ને આપ્યો હતો જેમાં અંતિમ ઓવર માં 13 રન કરવાના હતા ત્યારે જુનાગઢ નાં યુવા all rounder હર્ષ રાતડીયા એ ફક્ત 7 રન આપી લાયન્સ ઓફ સૌરાષ્ટ્ર ને જીત અપાવી હતી આ પ્રસંગે જુનાગઢ નાં મેયર શ્રી ધીરુભાઈ ગોહિલ લોહાણા સમાજ નાં અગ્રણી શ્રી ડોલર ભાઈ કોટેચા કૃષ્ણ કાંત ભાઈ રૂપારેલીયા અને લોહાણા મહાજન નાં સભ્યોએ ખાસ હાજરી આપી હતી અને બાબરા થી પધારે ટીમ નાં શ્રી રિશી ભાઈ રૂપારેલીયા એ આયોજન ને એક સ્મૃતિ ચિહ્ન આપી સન્માનિત કર્યા હતા

આ તકે ટુર્નામેન્ટ નાં આયોજક અને ચેમ્પિયન ટીમ નાં કેપ્ટન જયેશ ભાઈ એ કહેલું કે આવતા થોડા મહિના માં જુનાગઢ માં ઓપન ઈન્ડિયા રઘુવંશી ક્રિકેટ ટુર્નામેન્ટ નું ભવ્ય આયોજન કરવાનો વિચાર છે અન…

Read more
  • 0

લોહાણા પ્રોટેક્શન ગ્રુપ કર્મચારી સમિતિ

લોહાણા પ્રોટેક્શન ગ્રુપ કર્મચારી સમિતિ દ્વારા તાજેતરમાં રઘુવંશી સરકારી અધિકારીઓ, કર્મચારીઓ તથા શ્રેષ્ઠીઓ માટે ગાંધીનગર મુકામે યોજાયેલ રાજ્ય કક્ષાની બેઠકમાં સંગઠનના સ્થાપક શ્રી રાજેન્દ્ર ઠક્કર સાથે વિશ્વ લોહાણા મહાપરિષદનાં પ્રમુખ શ્રી સતીષભાઈ વિઠલાણી, રાજ્યના વિકાસ કમિશ્નર શ્રી એમ. જે. ઠક્કર, તાપી જિલ્લા કલેક્ટર શ્રી આર. જે. હાલાણી, ગાંધીનગર પોલીસ ભવનના સુપ્રિટેન્ડન્ટ ઓફ પોલીસ શ્રી ગૌરવભાઈ જસાણી, જામનગરના સિનિયર જજ શ્રી પી. એસ. સુચક, ભરૂચના ચીફ જ્યુ. મેજીસ્ટ્રેટ શ્રી આર. જે. મીરાણી, પૂર્વ હાઈકોર્ટે જજ શ્રી ડી. જી. કારિયા, મોરબી ડીડીઓ શ્રી પી. જે. ભગદેવ, ડેપ્યુટી કલેકટર ધોલેરા શ્રીમતી પારૂલબેન માનસાતા, ડેપ્યુટી કલેકટર ધાનેરા શ્રી યોગેશભાઈ ઠક્કર, ડીવાયએસપી રાજકોટ શ્રી બી. સી. ઠક્કર, નિ. ડીવાયએસપી શ્રી આર. એલ. સંઘાણી, નિ. ડીવાયએસપી શ્રી એમ. એમ. વસાણી, મહિલા અને બાળ વિકાસ અધિકારી જુનાગઢ શ્રી જીગરભાઈ જસાણી, પોલીસ અધિકારી જુનાગઢ શ્રી પ્રતિકભાઈ મશરૂ., પોલીસ અધિકારી સુરત શ્રી અંકિતભાઈ સોમૈયા, પોલીસ ડી સ્ટાફ સુરત શ્રી કિરીટભાઇ ઠક્કર, સમાજ કલ્યાણ સુપ્રિ. રાજકોટ શ્રી કિશોરભાઈ રૂપારેલ…

Read more
  • 0