રઘુવંશીનું ગૌરવ વિશ્વા ઠક્કર – વડોદરા (Vishwa Thakkar, Vadodara)

રઘુવંશીનું ગૌરવ એટલે વિશ્વાબેન ઠક્કર

વિશ્વાબેન ઠક્કર દ્વારા જણાવતા કે તેઓએ માતા પિતાના અને ભગવાનના આશીર્વાદથી તાજેતરમાં વોટર કલર્સથી શ્રી કૃષ્ણનુ સુંદર (સ્કેચ) ચિત્રો બનાવામાં આવ્યા વડોદરા મા રહેતા અશોકભાઈ ની લાડલી દીકરી વિશ્વા ઠક્કર સોશિયલ મીડિયા ઈસ્ટાગ્રામ અને ટીકટોક પર ઓળખાતી વિશ્વા ઠક્કર ને ચિત્ર બનાવાનો અનેરો લગાવ છે. કલાકાર એ ઈશ્વરની દેન છે. વિશ્વાબેનને ગીતાના શ્લોક તથા સંગીત પ્રેત્ય અનેરો લગાવ છે. કલાક્ષેત્રે આગળ વધવા વિશ્વાને તમેના પરિવાર અને વ્રૂંદાબેન ખૂબ સહકાર આપી રહ્યા છે. સાંસ્કૃતિક ગીતો સાથે વિશ્વાબેનના ટીકટોક માં સરસ વિડીઓ જોવા મળે છે.

Vishwa Thakkar Vadodara

પૂ. મહાત્મા ગાંધીજીની 150 મી જન્મ જયંતિ અંતર્ગત યોજાયેલ કલા ઉત્સવમાં નિબંધ સ્પર્ધામાં પ્રથમ સ્થાન મેળવેલ તેમની ચિત્ર કલા અદભૂત છે. તેઓ એ શ્રી ક્રુષ્ણનુ અને સંત જલારામ બાપાના સુંદર સ્કેચ ચિત્રો દોરેલા અને સોશિયલ મીડિયા પર તથા ઠેર ઠેર વિશ્વા ઠક્કર ને શુભેચ્છા વર્ષા આવી રહી છે. વિશ્વા ઠક્કર દ્વારા તેમની કલાના કામણ કરેલા ચિત્રો ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય સંસ…

Read more
  • 0

રઘુવંશીનું ગૌરવ અવની પલણ- નખત્રાણા (Avani Palan, Nakhatrana)

કચ્છના નખત્રાણાના રઘુવંશી સમાજના ગૌરવવંતા અવનીબેન દ્વારા કથાકાર પરમ વંદનીય પૂ. મોરારી બાપુનું સુંદર ચિત્ર બનાવામાં આવ્યું અવનીબેનનું ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા વિશેષ સન્માન કરવામાં આવશે

કચ્છના નખત્રાણા રહેતા રઘુવંશી વિપુલભાઈ પલણના લાડલી દીકરી અવનીબેન દ્વારા જણાવેલ કે મારા માતા પિતાના અને જલારામ બાપાના  આશીર્વાદ અને ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠના પ્રોત્સાહનથી થી હું ચિત્ર કલાક્ષેત્રે ખુબ આગળ વધી રહી છું. તાજેતરમાં રામકથા દ્વારા "સત્ય પ્રેમ કરૂણા" નો સંદેશો આપનાર વિશ્વ આધ્યાત્મિક ચેતનાનાં ચરણોમાં મારા વંદન સહ... વંદનીય પરમ પૂ. મોરારી બાપુનું સુંદર (સ્કેચ) ચિત્ર દોરેલ છે. અને મારી કલાના કામણ કરેલા ચિત્રો લોકકલા સંસ્કૃતિની સેવામાં હંમેશા તત્પર અને સમર્પિત પવિત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠને મોકલવામાં આવેલ સંસ્થા દ્વારા અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયાના વરદ હસ્તે પ્રમાણપત્ર, ટ્રોફી, અને ગિફ્ટ તથા શાલ આપી આગામી સમયમાં કાર્યક્રમ અંતર્ગત વિશેષ સન્માન કરવામાં આવશે જય જય ગરવી ગુજર…

Read more
  • 0

રઘુવંશીનું ગૌરવ લિપિ સાદરાણી – ભાવનગર (Lipi Sadrani, Bhavnagar)

રઘુવંશીનું ગૌરવ એટલે લિપિ સાદરાણી.  લિપિ સાદરાણી દ્વારા માતા પિતાના અને ભગવાનના આશીર્વાદથી તાજેતરમાં લિપિ દ્વારા વોટર કલર્સ થી શ્રી કૃષ્ણનુ સુંદર (સ્કેચ) ચિત્રો બનાવામાં આવ્યા  ભાવનગરમા મહેશભાઈની દીકરી તેમજ સોશિયલ મીડિયા ઈસ્ટાગ્રામ અને ટીકટોક પર ઓળખાતી લિપિ ઠક્કર (સાદરાણી) ને ચિત્ર બનાવાનો અનેરો લગાવ છે. સાંસ્કૃતિક ગીતો સાથે લિપિબેનના ટીકટોક માં સરસ વિડીઓ જોવ મળે છે. લોહાણા સમાજનું ગૌરવ છે. તેમની ચિત્ર કલા અદભૂત છે. તેઓ એ ગણેશજી તેમજ  શ્રી ક્રુષ્ણનુ અને સંત જલારામ બાપાના સુંદર સ્કેચ ચિત્રો દોરેલા અને સોશિયલ મીડિયા પર તથા ઠેર ઠેર લિપિ સાદરાણી ને શુભેચ્છા વર્ષા આવી રહી છે.

લિપિ સાદરાણી - ભાવનગર (Lipi Sadrani, Bhavnagar)

લિપિ સાદરાણી દ્વારા તેમની કલાના કામણ કરેલા ચિત્રો ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય સંસ્થા સ્વર શબ્દ અને લોકકલા સંસ્કૃતિની સેવામાં હંમેશા તત્પર અને સમર્પિત ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠને મોકલવામાં આવેલ લિપિના ચિત્રો સ્પષ્ટપણે જણાવે છે. દરેક ચિત્ર માત્ર સુંદરતા સભર જ નહીં પરંતુ સંસ્કૃતિનું ચિંતન કરી શકાય તેવા ભાવપૂર્ણ હોય છે. આ તકે અ…

Read more
  • 0

રઘુવંશી ચારિત્ર્ય, જીવન નું ગૌરવ – ઉદય લાખાણી (Uday Lakhani)

રઘુકુળમાં આપણો જન્મ  એ ઈશ્વરને આપણા ઉપર મોટી કૃપા કહેવાય. એક  રઘુવંશી તરીકે આપણી ઓળખ એ જ એક બહુ મોટી ઉપલબ્ધિ છે. ચાલો આપણે આપણા ચારિત્ર્યનું  એવી રીતે નિર્માણ કરીએ કે જેથી કરીને આપણી રઘુવંશી તરીકેની ઓળખ ઉપસી આવે.  

આ જના સમયમાં યુવાનોમાં મનની  નિર્મળતા હોય તે અતિ આવશ્યક છે. મનની નિર્મળતા એટલે કે જેમાં બિલકુલ કપટ નથી.  આપણે શ્રી મર્યાદા પુરુષોત્તમ શ્રીરામના સંતાન છીએ તો પછી મર્યાદાપણુ આપણાથી કેમ ભુલાય?  રામકથા તે માત્ર ભૂતકાળની જ છે.  રામાયણમાં વ્યક્ત થતી ઘણી બધી સમસ્યાઓ આજે પણ આપણા જીવનમાં જોવા મળે છે.  રાવણના વધ પછી શ્રી શંકર રામજી ને મળવા આવે ત્યારે કહે છે કે પ્રભુ તમે રાવણને માર્યો પણ કામ, ક્રોધ, લોભ, મોહ આ બધા હૃદયમાં વસેલા રાવણો મર્યા નથી,  ત્યાં સુધી સંસારમાં શાંતિ નહી રહે.  

આપણે હંમેશા યાદ રાખવાની જરૂર છે કે શ્રીરામની લીલા હજુ પૂર્ણ થઇ નથી,  હજી ચાલુ જ છે એ રામાયણ નું રહસ્ય છે.  આપણે વિભીષણની જેમ અસત્યનો (રાવણ) આશ્રય છોડવાનો છે.

રામ, શ્રવણ - પિતૃઆજ્ઞા માટે પોતાનો …
Read more
  • 0

રઘુવંશીનું ગૌરવ ધવલ ઠક્કર – ગાંધીનગર (Dhaval Thakkar, Gandhinagar)

ધવલભાઈ ઠક્કર જણાવતા કે હું ગાંધીનગર રહું છું વર્ષ ૨૦૧૨ થી કલાક્ષેત્રમાં સંકળાયેલો છું જેમાં મે પોતે રંગમંચના અભિનેતા તથા સંગીત ક્ષેત્રમાં વાંસળી વાદન પણ કરેલ છે. વર્ષ 2014 માં મને સર્વશ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મુંબઈ ખાતે વંદનીય પરમ પૂજ્ય મોરારિબાપુના વરદ હસ્તે અર્પણ કરવામાં આવેલો ૨૦ જેટલા કમર્શિયલ નાટકોમાં મે અભિનય આપ્યો છે. હું અભિનંદન પાઠવતા જણાવું કે લોહાણા સમાજના અગ્રણી એવા મારા મોટાભાઈ શ્રી કમલેશભાઈ આર. બથીયા જેમને દરેક કલા પ્રેમીઓ માટે એક સુંદર મજાની ભેટ એટલે તેમની સંસ્થા દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠની અમૂલ્ય ભેટ દરેક સંગીત પ્રેમીઓને અને કલા જગત ને આપી છે તદુપરાંત આ સુંદર મજાની ભેટ એ ગુજરાત સરકારશ્રી ગાંધીનગર દ્વારા રજિસ્ટ છે.

Dhaval Thakkar Gandhinagar

સમાજમાં ઉભરાતા નવોદિત કલાકારોની અંદર રહેલી કલાને પ્રોત્સાહિત કરવાનું ઉમદા કાર્ય એ નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા કરવામાં આવે છે અને કલાકારો માટે વિવિધ પ્રોત્સાહન એવોર્ડ, પ્રમાણપત્ર, ઈનામો વગેરે અર્પણ કરવામાં આવે છે જેથી નવોદિત કલાકારોને કળા ક્ષેત્રમાં આગળ વધવાના ઉત્સાહમાં વધા…

Read more
  • 0

રઘુવંશીનું ગૌરવ રાધિકા પોપટ – રાજકોટ (Radhika Popat, Rajkot)

નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા રઘુવંશી રાધિકા પોપટની વિશેષ સન્માન માટે પસંદગી કરવામાં આવી છે.

કલાકાર એ ઈશ્વરની દેન છે. રાજકોટમાં એસ .આર. પી. કેમ્પ પોલીસ હેડક્વાર્ટરસમાં રહેતી પોલીસ રિટાયર્ડ A.S.I પ્રવિણભાઈ પોપટના લાડલી દીકરી રાધિકા પોપટ હાલમાં સાયન્સ ક્ષેત્રે T. N. Rao કોલેજમાં બી.એસ.સી માઈક્રોબાયોલોજીમાં અભ્યાસ કરે  છે. અે માતા-પિતા ના આશિર્વાદથી અને જલારામ બાપાની અસીમ કૃપાથી કલાક્ષેત્રે ખુબ પ્રગતિ કરી છે સંગીતક્ષેત્રે ગાયનમા ખૂબ અનેરો લગાવ છે. તેઓ ભજન, ગુજરાતી સોંગનુ વગેરે તથા શ્લોક ગાયન કરે છે. Star maker app પર તેમને ઘણા બધા સોંગ પબ્લીશ કરીને લોકચાહના મેળવી છે. રાધિકાબેન પોપટને ક્રિસ્ટલ સ્કુલમાંથી ચિત્રકલા ક્ષેત્રે, શ્લોક ક્ષેત્રે અને સંગીત ક્ષેત્રે અનેક સન્માન સહ પ્રમાણપત્રોથી નવાજવામાં આવેલ છે.

રઘુવંશીનું ગૌરવ રાધિકા પોપટ – રાજકોટ (Radhika Popat, Rajkot)

તેમની ચિત્રકલા પણ અદ્ભૂત છે. હાલમાં જલારામ બાપા, શ્રી રામ, કલાની દેવી માં સરસ્વતી, દેવોના દેવ મહાદેવના સુંદર (સ્કેચ) ચિત્રો દોરેલા છે. દરેક ચિત્રો માત્ર સુંદરતા સભર જ નહીં પરંતુ સંસ્કૃતિન…

Read more
  • 0

રઘુવંશીનું ગૌરવ કમલેશ બથીયા, ભાટીયા – (Kamlesh Bathiya, Bhatia)

રઘુવંશી સમાજનું તથા ગુજરાતનું ગૌરવ કમલેશભાઈ બથીયા.

ગૌરવ એટલે પવિત્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાટીયાની ગુજરાત સરકાર ગાંધીનગરની માન્ય કલા સંસ્થા નવગુજરાત સંગીત વિદ્યાપીઠ કલાકાર એ ઈશ્વરની દેન છે.

કોઈપણ પણ ભેદભાવ વિના સાંસ્કૃતિક હેતુ શાસ્ત્રીય સંગીત, લોકસંગીત લોકકલા સંસ્કૃતિનું જતન કરાવવા માટે ગુજરાત સરકારશ્રી ગાંધીનગર માન્ય કલા સંસ્થા સ્વર, શબ્દ અને તાલની સેવાના ભાવથી કાર્યરત ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ હંમેશા તત્પર અને સમર્પિત રહે છે. સંસ્થાના અધ્યક્ષશ્રી કમલેશભાઈ બથીયા જેમ માં ના ઉદરમાં રહીને નવ મહિના માં ના મુખેથી સંગીત વારસો સાંભળીને જેમ સંગીતની સાધના કરીને જન્મ ધારણ કર્યો હોય એમ બાળપણથી જ સંગીતનો ખૂબ શોખ ધરાવે છે. અેવા શ્રી કમલેશભાઈ બથીયા તબલા વાદનમાં પોતે B. Ed. In Music ડિગ્રી ધરાવે છે. ગુજરાત સરકાર ગાંધીનગર આયોજિત કાર્યક્રમોમાં અને અન્ય સંસ્થાઓમાં પણ વખતો વખત "એવોર્ડ" સન્માન પત્ર અને પ્રમાણપત્રોથી તેમને નવાજવામાં આવ્યા છે. સતત છેલ્લા આઠ વર્ષથી સંગીત સેવાઓ કરી રહ્યા છે.

ગુજરાત સરકારશ્રીનો ઉમદા હેતુ ધ્યાનમાં રાખી સંસ્થા દ્વારા સંગીત…

Read more
  • 0

રઘુવંશીનું ગૌરવ દક્ષ કાનાબાર – માળિયા હાટીના જૂનાગઢ

રઘુવંશીનું ગૌરવ દક્ષ કાનાબારની વિશેષ સન્માનમાં પસંદગી કરવામાં આવી

દક્ષ દ્વારા જણાવતા કે હું રઘુવંશી દક્ષ કાનાબાર માળિયા હાટીના જૂનાગઢ જિલ્લામાં રહું છું. મારા ઈષ્ટદેવ શ્રી સ્વામિનારાયણ ભગવાન બાલવી માતાજી તથા અમારા રઘુકુળ એવા જલારામ બાપાની અસીમ કૃપાથી સંગીત કલાક્ષેત્રે તબલામાં આગળ વધ્યો છું. મને મારા પિતા સંજયભાઈ કાનાબાર તથા માતા રક્ષાબેન કાનાબાર અને પરિવાર નો ખૂબજ સારો એવો સપોર્ટ મળ્યો છે. હું મારા ગામનો‌ પણ આભાર માનું છું માળિયા હાટીના તથા આજુબાજુના ગામોમાં કોઈ પણ જગ્યાએ સંગીત કાર્યક્રમ સત્સંગ સભા વગેરે હોય ત્યારે હું ત્યાં હાજર રહી મારી તબલાની કલાના કામણ પાથરૂ છું સાથે સાથે ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય ભાટિયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા વિશેષ સન્માનમાં મારી પસંદગી કરવામાં આવેલ છે. જે આગામી કાર્યક્રમ અંતર્ગત યોજવામાં આવશે અને તેના અધ્યક્ષ શ્રી કમલેશભાઈ આર. બથીયાના હસ્તે મને પારિતોષિક એવોર્ડ સાથે પ્રમાણપત્ર અને ગીફ્ટ આપી વિશેષ સન્માન કરવામાં આવશે જે બદલ અમો અધ્યક્ષશ્રી કમલેશભાઈ બથીયાનો તથા સંસ્થાની સમિતિનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.

રઘુવંશીનું ગૌરવ…
Read more
  • 0

લોહાણા મહાપરિષદ ક્રિકેટ ટુર્નામેન્ટ

માતૃ સંસ્થા શ્રી લોહાણા મહાપરિસદની સ્થાયી સમિતિ, રમત ગમત સમિતિ દ્વારા આગામી આંતરરાષ્ટીય રઘુવંશી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરેલ છે. તા. 22, 23, 24 ફેબ્રુઆરી, 2020 ના રોજ નવી મુંબઈ સ્પોર્ટ્સ એસોસિએશન ક્રિકેટ ગ્રાઉન્ડ ખાતે યોજાશે જેમાં। ભારતભરના તેમજ વિદેશના ખેલાડીઓ ઉત્સાહપૂર્વક આ ટુર્નામેન્ટ માં ભાગ લેશે. આ ટોઉંરીનમેન્ટના મુખ્ય દાતા ભુવનેશ્વર નિવાસી શ્રી હેમંતભાઈ એન. કાથરાણી પરિવાર તેમજ મુખય યજમાન શ્રી લોહાણા સમાજ નવી મુંબઈ છે.

Read more
  • 0

Morari Bapu Ramkatha Virpur

LIVE || DAY - 1 || Morari Bapu Virpur Ramkatha 2020 Live || અન્નક્ષેત્ર દ્વિશતાબ્દી મહોત્સવ

Morari Bapu Ramkatha, Virpur. 18 January 2020 to 26 January 2020.

વીરપુર: જ્યાં ટુકડો ત્યાં હરિ ઢુકડોનાં સૂત્રને સાર્થક કરનાર પૂજ્ય સંત શિરોમણી જલારામબાપાએ શરૂ કરેલા સદાવ્રતના 200 વર્ષ પૂર્ણ થતાં અન્નક્ષેત્ર દ્વિ-શતાબ્દી મહોત્સવ અંતર્ગત મોરારિબાપુની કથાનું ભવ્ય આયોજન કરાયું છે જેની તૈયારીઓ પૂર્ણતાને આરે છે. અમરેલીના ફતેહપુર ગામના પૂજ્ય ભોજલરામ બાપાના આદેશ અને પ્રેરણાથી વિક્રમસવંત ૧૮૭૬ની મહાસુદ બીજના દિવસથી વીરપુરમાં પૂજ્ય બાપાના આંગણે ભૂખ્યાને ભોજન મળી રહ્યું છે. ૧૮ જાન્યુઆરીથી ૨૬ જાન્યુઆરી ૨૦૨૦ વીરપુરમાં દ્વિ શતાબ્દી મહોત્સવ ઊજવવાશે જેમાં મોરારિબાપુની રામ કથા અને ૧૫ થી ૨૦ હજાર બ્રાહ્મણોને બ્રહ્મચોર્યાશી કરાવવામાં આવશે.

દ્વિ-શતાબ્દી મહોત્સવની હાઇલાઇટ્સ

વિક્રમસવંત 1876ની મહાસુદ બીજે અન્નક્ષેત્રનો પ્રારંભ

200 વર્ષથી અન્નક્ષેત્ર અવિરત ચાલુ

21 જાન્યુઆરીએ નામાંકિત ગાયિકા એશ્વરીયા મજમુદાર

23 જાન્યુઆરીએ સૂફી સંગીતકાર …

Read more
  • 0