રઘુવંશી સમાજના ગૌરવવંતા આદરણીય શ્રી રમણીકભાઈ એમ. મોટાણી.
ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા શ્રી રમણીકભાઈ એમ. મોટાણીની વિશેષ સન્માન માટે પસંદગી કરવામાં આવી છે.
કલાકાર એ ઈશ્વરની દેન છે. કલાક્ષેત્રે ઉમદા સેવા આપવા બદલ રઘુવંશી સમાજના ગૌરવવંતા ખંભાલીયા રહેતા સમાજ સેવક આદરણીય શ્રી રમણીકભાઈ એમ. મોટાણીને ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયાના વરદ હસ્તે પારિતોષિક એવોર્ડ ” પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી સાલ ઓઢાડી વિશેષ સન્માન આગામી સમયમાં કાર્યક્રમમાં કરવામાં આવશે સંગીતની સેવા સંગીતની સાધના એ પરમેશ્વરની સાધના છે. નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયાએ તથા સમિતિ દ્વારા તથા શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રીઓ દ્વારા અંતર ની શુભેચ્છા પાઠવેલ સ્વર,શબ્દ અને તાલની સેવાના ભાવથી કાર્યરત ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ગુજરાત સરકારશ્રીનો ઉમદા હેતુ ધ્યાનમાં રાખી લોકકલા સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે.જય જય ગરવી ગુજરાત મહામૂલ્ય સૌગાત ધન્ય ધરા ગુજરાત સંગીત તો ગુજરાત નો વારસો છે. શ્રી પરસોતમભાઈ જે. કછેટીયા (M.A. & B.Ed. In Music) ડાયરેક્ટરશ્રી દ્વારાકેશ સ્કૂલ ઓફ મ્યુઝીક – ભાટીયા દ્વારા અભિનંદન પાઠવેલ ગુજરાત સરકારશ્રીનો ઉમદા હેતુ ધ્યાનમાં રાખી સંસ્થા દ્વારા પ્રચાર અને પ્રસાર કરવામાં આવી રહ્યો છે. વર્તમાન નવોદિત કલાકારોને સંગીત, નૃત્ય અને નાટ્યની મૃત:પાય થતી મુળ કલાની સાચી ઓળખ સમજ અને સંસ્કૃતિની ઝાંખી કરાવવામાં આવે છે. ભારતીય સંગીત કલા સંસ્કૃતિની મહેક પ્રસરાવવા નવગુજરાત સંગીત વિદ્યાપીઠ – ભાટીયા દ્વારા અત્યાર સુધીમાં ચાર પરીક્ષા કેન્દ્રોની નિમણૂંક આપવામાં આવી છે. સંસ્થા દ્વારા સમયાંતરે સાંસ્કૃતિક સંગીતના કાર્યક્રમો અને સંગીત તાલીમના પણ આયોજન કરવામાં આવે છે. જય જય ગરવી ગુજરાત મહામૂલ્ય સૌગાત, ધન્ય ધરા ગુજરાત, સંગીત તો ગુજરાત નો વારસો છે. આગામી સમયમાં સમગ્ર ગુજરાતમાં દરેક જિલ્લા, તાલુકાઓ વગરેમાં નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા સંગીત પરીક્ષા કેન્દ્રોની નિમણૂંક આપવામાં આવશે
છેલ્લા ૪૦ વર્ષથી સેવાભાવી રઘુવંશી સમાજ સેવક રમણીકભાઈ મોટાણી કલાક્ષેત્રે સેવા આપી રહ્યા છે. ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા શ્રી રમણીકભાઈ એમ. મોટાણીની વિશેષ સન્માન માટે પસંદગી કરવામાં આવી છે.
ખંભાળીયામાં નાત-જાતના ભેદભાવ વગર કોઈપણ જ્ઞાતિના પ્રાર્થના સભા, શોકસભા વગેરે પ્રસંગે છેલ્લા ૪૦ વર્ષથી સેવાભાવી રઘુવંશી રમણીકભાઈ મોટાણી ભક્તિભાવના ગીતો રજુ કરવાની સેવા આપી રહ્યા છે. કલાકાર એ ઈશ્વરની દેન છે. કલાક્ષેત્રે ઉમદા સેવા આપવા બદલ રઘુવંશી સમાજના ગૌરવવંતા ખંભાળીયા રહેતા સમાજ સેવક આદરણીય શ્રી રમણીકભાઈ એમ. મોટાણીને ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયાના વરદ હસ્તે પારિતોષિક એવોર્ડ ” પ્રમાણપત્ર અને ગિફ્ટ આપી સાલ ઓઢાડી વિશેષ સન્માન આગામી સમયમાં કાર્યક્રમમાં કરવામાં આવશે સંગીતની સેવા સંગીતની સાધના એ પરમેશ્વરની સાધના છે. નવગુજરાત સંગીત વિદ્યાપીઠના અધ્યક્ષશ્રી કમલેશભાઈ આર. બથીયાએ તથા સમિતિ દ્વારા તથા શ્રી સરસ્વતી સંગીત ટ્રસ્ટના ઉપપ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રીઓ દ્વારા અંતર ની શુભેચ્છા પાઠવેલ સ્વર,શબ્દ અને તાલની સેવાના ભાવથી કાર્યરત ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા ગુજરાત સરકારશ્રીનો ઉમદા હેતુ ધ્યાનમાં રાખી લોકકલા સંસ્કૃતિનો પ્રચાર અને પ્રસાર કરવામાં આવે છે.જય જય ગરવી ગુજરાત મહામૂલ્ય સૌગાત ધન્ય ધરા ગુજરાત સંગીત તો ગુજરાત નો વારસો છે.
Author: ગુજરાત સરકાર ગાંધીનગર માન્ય કલા સંસ્થા ભાટીયાની નવગુજરાત સંગીત વિદ્યાપીઠ દ્વારા. (Kamleshbhai Bathiya)